ઊત્પત્તિ 1
1 પ્રારંભે ઈશ્વરેઆકાશ તથાપૃથ્વી ઉત્પન્નકર્યાં.
2 પૃથ્વી અસ્તવ્યસ્તતથા ખાલીહતી. પાણીપર અંધારુંહતું. ઈશ્વરનોઆત્મા પાણીપર ફરતોહતો.
3 ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળુંથાઓ” અનેઅજવાળું થયું.
4 ઈશ્વરે અજવાળુંજોયું કેતે સારુંછે. તેમણેઅજવાળું તથાઅંધારું અલગકર્યાં.
5 ઈશ્વરે અજવાળાને“દિવસ” કહ્યોઅને અંધારાને“રાત” કહી. આમ સાંજથઈ તથાસવાર થઈ, પ્રથમ દિવસ.
6 ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચેઅંતરિક્ષ થાઓઅને પાણીનેપાણીથી અલગકરો.”
7 ઈશ્વરે અંતરિક્ષબનાવ્યું અનેઅંતરિક્ષની નીચેનાપાણીને અંતરિક્ષનીઉપરના પાણીથીઅલગ કર્યાં. એ પ્રમાણેથયું.
8 ઈશ્વરે અંતરિક્ષને“આકાશ” કહ્યું. સાંજ થઈતથા સવારથઈ, બીજોદિવસ.
9 ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાંપાણી એકજગ્યામાં એકત્રથાઓ અનેકોરી ભૂમિદેખાઓ.” એ પ્રમાણે થયું.
10 ઈશ્વરે કોરીજગ્યાને “ભૂમિ” કહી અનેએકત્ર થયેલાપાણીને “સમુદ્રો” કહ્યા. તેમણેજોયું કેતે સારુંછે.
11 ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પરબીજદાયક શાકતથા ફળવૃક્ષપોતપોતાની જાતપ્રમાણે, જેનાંબીજ પોતામાંછે તેઓનેપૃથ્વી ઉગાવે.” એ પ્રમાણેથયું.
12 ઘાસ તથાપોતપોતાની જાતપ્રમાણે બીજદાયકશાક, પોતપોતાનીજાત પ્રમાણેફળદાયક વૃક્ષ, જેનાં બીજપોતામાં છેતેઓને પૃથ્વીએઉગાવ્યાં. ઈશ્વરેજોયું કેતે સારુંછે.
13 સાંજ થઈતથા સવારથઈ, ત્રીજોદિવસ.
14 ઈશ્વરે કહ્યું, “રાત અનેદિવસ જુદાંપાડવા સારુઆકાશમાં જ્યોતિઓથાઓ અનેતેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસોતથા વર્ષોનેઅર્થે થાઓ.
15 પૃથ્વી પરઅજવાળું આપવામાટે આકાશનાઅંતરિક્ષમાં જ્યોતિઓથાઓ.” એ પ્રમાણે થયું.
16 ઈશ્વરે બેમોટી જ્યોતિઓબનાવી. દિવસપર અમલચલાવનારી એકમોટી જ્યોતિઅને રાતપર અમલચલાવનારી તેનાથીનાની એકજ્યોતિ બનાવી. તેમણે તારાઓપણ બનાવ્યા.
17 ઈશ્વરે પૃથ્વીપર અજવાળુંઆપવાને,
18 દિવસ અનેરાત પરઅમલ ચલાવવાને, અંધારામાંથી અજવાળાંને જુદાંકરવાને આકાશમાંતેઓને સ્થિરકર્યાં. ઈશ્વરેજોયું કેતે સારુંછે.
19 સાંજ થઈતથા સવારથઈ, ચોથોદિવસ.
20 ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળજીવજંતુઓને ઉપજાવોઅને આકાશમાંપક્ષીઓ ઉડો.”
21 ઈશ્વરે સમુદ્રમાંનામોટા જીવોબનાવ્યા, દરેકપ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાનીજાત પ્રમાણેપાણીએ પુષ્કળઉપજાવ્યાં અનેપોતપોતાની જાતપ્રમાણે દરેકજાતનાં પક્ષીનેઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયુંકે તેસારું છે.
22 ઈશ્વરે તેઓનેઆશીર્વાદ આપતાકહ્યું, “સફળથાઓ, વધોઅને સમુદ્રોમાંનાપાણીને ભરપૂરકરો. પૃથ્વીપર પક્ષીઓવધો.”
23 સાંજ થઈતથા સવારથઈ, પાંચમોદિવસ.
24 ઈશ્વરે કહ્યુંકે, “પ્રાણીઓનેપોતપોતાની જાતપ્રમાણે, એટલેગ્રામ્યપશુઓ, પેટેચાલનારાં તથાવનપશુઓ પોતપોતાનીજાત પ્રમાણેતેઓને પૃથ્વીઉપજાવો.” એ પ્રમાણે થયું.
25 ઈશ્વરે પોતપોતાનીજાત પ્રમાણેવનપશુઓને, પોતપોતાનીજાત પ્રમાણેપૃથ્વી પરનાંબધાં પેટેચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયુંકે તેસારું છે.
26 ઈશ્વરે કહ્યુંકે, “આપણેઆપણા સ્વરૂપતથા પ્રતિમાપ્રમાણે માણસનેબનાવીએ. તેઓસમુદ્રનાં માછલાંપર, આકાશનાંપક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વીપર તથાપૃથ્વી પરપેટે ચાલનારાંપર શાસનકરે.”
27 ઈશ્વરે પોતાનાસ્વરૂપ પ્રમાણેમાણસને ઉત્પન્નકર્યું. તેમણેઈશ્વરના સ્વરૂપમાંતેને ઉત્પન્નકર્યું. તેમણેપુરુષ અનેસ્ત્રીને ઉત્પન્નકર્યાં.
28 ઈશ્વરે તેઓનેઆશીર્વાદ આપ્યોઅને તેઓનેકહ્યું કે, “સફળ થાઓઅને વધતાંજાઓ. પૃથ્વીનેભરપૂર કરોઅને તેનેવશ કરો. સમુદ્રનાં માછલાંપર, આકાશનાંપક્ષીઓ પર, પૃથ્વી પરચાલનારાં સઘળાંપ્રાણીઓ પરઅમલ ચલાવો.”
29 ઈશ્વરે કહ્યુંકે, “જુઓ, દરેક બીજદાયકશાક જેઆખી પૃથ્વીપર છેઅને દરેકવૃક્ષ જેમાંવૃક્ષનાં બીજદાયકફળ છેતેઓને મેંતમને આપ્યાંછે. તેઓતમારા ખોરાકનેસારુ થશે.
30 પૃથ્વીનું દરેકપશુ, આકાશમાંનુંદરેક પક્ષી, પૃથ્વી પરપેટે ચાલનારુંદરેક પ્રાણીજેમાં જીવનનોશ્વાસ છે, તેઓના ખોરાકનેસારુ મેંસર્વ લીલોતરીઆપી છે.” એ પ્રમાણેથયું.
31 ઈશ્વરે જેસર્વ ઉત્પન્નકર્યું તેતેમણે જોયું. તે સર્વોત્તમહતું. સાંજથઈ તથાસવાર થઈ, છઠ્ઠો દિવસ.