Jesus Hindi

ઊત્પત્તિ 5 (1-32)

 ઊત્પત્તિ 5


1 આદમની વંશાવળીની વિગતો પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જનકર્યું.

 

2 પુરુષ તથાસ્ત્રીને તેમણેસર્જ્યા, તેઓનેઆશીર્વાદ આપ્યોઅને તેઓનીઉત્પત્તિના દિવસેતેઓનું નામમાનવજાત પાડવામાં આવ્યું.


3 જયારે આદમએકસો ત્રીસવર્ષનો થયો, ત્યારે તેનેતેની પ્રતિમા તથાસ્વરૂપ પ્રમાણે તેનીપત્નીએ દીકરાને જન્મઆપ્યો. તેણેતેનું નામશેથ પાડ્યું.

 

4 શેથના જન્મપછી આદમઆઠસો વર્ષજીવ્યો અનેતે ઘણાંદીકરા અનેદીકરીઓનો પિતાથયો.

 

5 આદમ નવસોત્રીસ વર્ષની ઉંમરેમરણ પામ્યો.


6 જયારે તેનાપુત્ર અનોશનો જન્મથયો ત્યારે શેથએકસો પાંચવર્ષનો થયો.


 

7 અનોશનો જન્મથયા પછી, શેથ આઠસોસાત વર્ષજીવ્યો, તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

8 શેથ નવસોબાર વર્ષની ઉંમરેમરણ પામ્યો.


9 જયારે તેનાપુત્ર કેનાનનો જન્મથયો ત્યારે અનોશનેવું વર્ષનો હતો.

 

10 કેનાનના જન્મપછી તેઆઠસો પંદરવર્ષ જીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

11 અનોશ નવસોપાંચ વર્ષની ઉંમરેમરણ પામ્યો.


12 જયારે તેનાપુત્ર માહલાએલનો જન્મથયો ત્યારે કેનાનસિત્તેર વર્ષનો હતો.

 

13 માહલાએલનો જન્મથયા પછીકેનાન આઠસોચાળીસ વર્ષસુધી જીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

14 કેનાન નવસોદસ વર્ષની ઉંમરેમરણ પામ્યો.


15 જ્યારે તેનાપુત્ર યારેદનો જન્મથયો ત્યારે માહલાએલ પાંસઠવર્ષનો હતો.

 

16 યારેદનો જન્મથયા પછીમાહલાએલ આઠસોત્રીસ વર્ષજીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

17 માહલાએલ આઠસોપંચાણું વર્ષની ઉંમરેમરણ પામ્યો.


18 જયારે તેનાપુત્ર હનોખનો જન્મથયો ત્યારે યારેદએકસો બાસઠવર્ષનો હતો.

 

19 હનોખનો જન્મથયા પછીયારેદ આઠસોવર્ષ જીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

20 યારેદ નવસોબાસઠ વર્ષની ઉંમરેમરણ પામ્યો.


21 તેના પુત્રમથૂશેલાહનો જન્મથયો ત્યારે હનોખપાંસઠ વર્ષનો હતો.

 

22 હનોખ ત્રણસો વર્ષઈશ્વરની સંઘાતે ચાલ્યો અનેતે ઘણાંદીકરા તથાદીકરીઓનો પિતાથયો.


 

23 હનોખનું પૃથ્વી પરનુંઆયુષ્ય ત્રણસો પાંસઠવર્ષનું હતું.

 

24 હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતોહતો. પછીતે અદ્રશ્ય થઈગયો, કેમકે ઈશ્વરે તેનેલઈ લીધોહતો.


25 જયારે તેનાપુત્ર લામેખનો જન્મથયો ત્યારે મથૂશેલાહ એકસોસિત્યાસી વર્ષનો હતો.

 

26 લામેખનો જન્મથયા પછીમથૂશેલાહ સાતસોબ્યાસી વર્ષજીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

27 મથૂશેલાહ નવસોઅગણોસિત્તેર વર્ષની ઉંમરેમરણ પામ્યો.


28 જયારે લામેખએકસો બ્યાસી વર્ષનો થયોત્યારે તેએક દીકરાનો પિતાથયો.


 

29 તેણે તેનુંનામ નૂહરાખ્યું અનેકહ્યું કે, “ ઈશ્વરે શાપિતકરેલી ભૂમિપર અમારાસખત કામઅને અમારાહાથોના સખતપરિશ્રમથી અમનેવિસામો આપશે.”


30 નૂહનો જન્મથયા પછીલામેખ પાંચસો પંચાણું વર્ષજીવ્યો. તેઘણાં દીકરાતથા દીકરીઓનો પિતાથયો.

 

31 લામેખ સાતસોસિત્તોતેર વર્ષની ઉંમરેમરણ પામ્યો.


32 નૂહ પાંચસો વર્ષનો થયોપછી તેશેમ, હામતથા યાફેથનો પિતાથયો.

 

Leave a Comment