ઊત્પત્તિ 6
1 પૃથ્વી પરમાણસો વધવાલાગ્યાં. તેમાંદીકરીઓના પણજન્મ થયા, ત્યારે એમથયું કે,
2 ઈશ્વરના દીકરાઓએજોયું કેમાણસોની દીકરીઓમનમોહક છે. તેઓમાંથી તેઓએપોતાને માટેતેમને પત્નીઓતરીકે પસંદકરી.
3 ઈશ્વરે કહ્યુંકે, “મારોઆત્મા માનવજાતમાંસદા રહેશેનહિ, કેમકે તેઓશરીર છે. તેઓનું આયુષ્યએકસો વીસવર્ષનું રહેશે.”
4 ઈશ્વરના દીકરાઓએમાણસોની દીકરીઓસાથે લગ્નકર્યાં અનેતેઓથી તેમનેબાળકો થયાં. તેઓમાં પૃથ્વીપર પુરાતનકાળનાસશક્ત અનેનામાંકિત મહાકાયપુરુષો હતા.
5 ઈશ્વરે જોયુંકે, પૃથ્વીપર માનવજાતનાદુરાચાર ઘણાંવધી ગયાછે અનેતેઓના હૃદયનાવિચારોની દરેકકલ્પના દુષ્ટજ છે.
6 તેથી ઈશ્વરનેપૃથ્વી પરમાણસને ઉત્પન્નકરવા બદલદુઃખ થયુંઅને તેનિરાશ થયા.
7 ઈશ્વરે કહ્યુંકે, “જેમાનવજાતને મેંઉત્પન્ન કરીછે, તેનોહવે હુંપૃથ્વી પરથીસમૂળગો નાશકરીશ; તેસાથે પશુઓને, પેટે ચાલનારાંઅને આકાશનાંપક્ષીઓને પણનષ્ટ કરીશ. કેમ કેતેઓને ઉત્પન્નકર્યાથી હુંહૃદયભંગ થયોછું.”
8 પણ નૂહનાઆચરણથી ઈશ્વરસંતુષ્ટ હતા.
9 નૂહ અનેતેના કુટુંબવિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયીમાણસ હતોઅને તેનાસમયના લોકોમાંતે નિર્દોષહતો. તેઈશ્વરની સાથેપ્રમાણિકપણે ચાલ્યો.
10 તેને ત્રણદીકરાઓ હતા: શેમ, હામતથા યાફેથ.
11 ઈશ્વર આગળપૃથ્વી ભ્રષ્ટથઈ હતીઅને હિંસાથીભરપૂર થઈહતી.
12 ઈશ્વરે પૃથ્વીમાંનજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વીપર સર્વમાણસો ભ્રષ્ટઅને દુરાચારીથઈ ગયાહતા.
13 ઈશ્વરે નૂહનેકહ્યું કે, “હું જોઉંછું કેસર્વ માનવજાતનષ્ટ થવાનીછે, કેમકે પૃથ્વીમાંતેઓની હિંસાઅને દુરાચારવ્યાપી ગયોછે. નિશ્ચે, હું તેઓનોપૃથ્વી પરથીસમૂળગો નાશકરીશ.
14 તું પોતાનેસારુ દેવદારનાલાકડાંનું વહાણબનાવ. તેવહાણમાં રૂમોબનાવ. વહાણનીઅંદર તથાબહાર ડામરલગાવીને તેનુંઆવરણ કર.
15 તું તેનેઆ પ્રમાણેબનાવ: એટલેવહાણની લંબાઈત્રણસો હાથ, પહોળાઈ પચાસહાથ અનેતેની ઊંચાઈત્રીસ હાથહોય.
16 વહાણમાં છતથીએક હાથનીચે બારીબનાવ. અનેતું તેમાંનીચેનો, વચ્ચેનોતથા ઉપરનોએવા ત્રણખંડો બનાવ.
17 સાંભળ, આકાશનીચેના સર્વસજીવો કેજેઓમાં જીવનનોશ્વાસ છેતે બધાનોસંપૂર્ણ નાશકરવા માટેહું પૃથ્વીપર જળપ્રલયલાવવાનો છું. તેનાથી પૃથ્વીપરનાં સર્વજીવ મરણપામશે.
18 પણ હુંતારી સાથેમારો કરારકરું છું. તું, તારીસાથે તારાદીકરા, તારીપત્ની અનેતારી પુત્રવધુઓનેહું વહાણમાંસલામત રાખીશ.
19 સર્વ પ્રકારનાજાનવરોમાંથી બબ્બેસજીવો, એટલેએક નરતથા એકનારી બચાવવામાટે તારીસાથે તુંવહાણમાં લાવ.
20 દરેક જાતનાંપક્ષીઓ, પશુઓતથા પેટેચાલનારાંઓમાંથી નરઅને નારીનીએક એકજોડને વહાણમાંલાવ.
21 સર્વ પ્રકારનીખાદ્ય સામગ્રીભેગી કરીનેતારી પાસેવહાણમાં તેનોસંગ્રહ કરીરાખ. તેતારે માટેતથા તેઓનેમાટે ખોરાકથશે.
22 ઈશ્વરની આજ્ઞાઅનુસાર નૂહેબધાં કામપૂરાં કર્યાં.