ઊત્પત્તિ 6
1 પૃથ્વી પરમાણસો વધવાલાગ્યાં. તેમાંદીકરીઓના પણજન્મ થયા, ત્યારે એમથયું કે,
2 ઈશ્વરના દીકરાઓએજોયું કેમાણસોની દીકરીઓમનમોહક છે. તેઓમાંથી તેઓએપોતાને માટેતેમને પત્નીઓતરીકે પસંદકરી.
3 ઈશ્વરે કહ્યુંકે, “મારોઆત્મા માનવજાતમાંસદા રહેશેનહિ, કેમકે તેઓશરીર છે. તેઓનું આયુષ્યએકસો વીસવર્ષનું રહેશે.”
4 ઈશ્વરના દીકરાઓએમાણસોની દીકરીઓસાથે લગ્નકર્યાં અનેતેઓથી તેમનેબાળકો થયાં. તેઓમાં પૃથ્વીપર પુરાતનકાળનાસશક્ત અનેનામાંકિત મહાકાયપુરુષો હતા.
5 ઈશ્વરે જોયુંકે, પૃથ્વીપર માનવજાતનાદુરાચાર ઘણાંવધી ગયાછે અનેતેઓના હૃદયનાવિચારોની દરેકકલ્પના દુષ્ટજ છે.
6 તેથી ઈશ્વરનેપૃથ્વી પરમાણસને ઉત્પન્નકરવા બદલદુઃખ થયુંઅને તેનિરાશ થયા.
7 ઈશ્વરે કહ્યુંકે, “જેમાનવજાતને મેંઉત્પન્ન કરીછે, તેનોહવે હુંપૃથ્વી પરથીસમૂળગો નાશકરીશ; તેસાથે પશુઓને, પેટે ચાલનારાંઅને આકાશનાંપક્ષીઓને પણનષ્ટ કરીશ. કેમ કેતેઓને ઉત્પન્નકર્યાથી હુંહૃદયભંગ થયોછું.”
8 પણ નૂહનાઆચરણથી ઈશ્વરસંતુષ્ટ હતા.