ઊત્પત્તિ 18
1 બપોરના સમયેજયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠોહતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોનવૃક્ષની પાસેતેને દર્શનઆપ્યું.
2 તેણે આંખોઊંચી કરીનેજોયું, તોત્રણ પુરુષો તેનીનજીક ઊભાહતા. જયારેતેણે તેઓનેજોયા, ત્યારે તેતેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અનેજમીન સુધીનમીને તેઓનેપ્રણામ કર્યા.
3 તેણે કહ્યું, “હેમારા પ્રભુ, જો હવેહું તમારીદ્રષ્ટિમાં કૃપાપામ્યો હોઉં, તો તમેતમારા દાસપાસેથી જતારહેશો નહિ.
4 હું થોડુંપાણી લાવુંછું તેથીતમે તમારાપગ ધુઓઅને આવૃક્ષ નીચેતમે આરામકરો.
5 હવે મનેથોડું ભોજનલાવવા દો, કે જેથીતમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછીતમે આગળજજો, સારુંતો હુંતમારે માટેરોટલી લાવું.” અને તેઓએકહ્યું, “તું કહેછે તેપ્રમાણે કર.”
6 પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસેતંબુમાં ગયોઅને કહ્યું, “જલ્દીકર. ત્રણમાપ મેંદોમસળ અનેરોટલી તૈયારકર.”
7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાંતેના જાનવરહતાં ત્યાંગયો અનેએક પુષ્ટતથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જેતેને ઉતાવળે તૈયારકરવા લાગ્યો.
8 તેણે માખણ, દૂધ તથાભોજન માટેજે રોટલીતથા વાછરડું તૈયારકર્યું હતુંતે લઈનેતેઓની આગળપીરસ્યાં. તેઓજમતા હતાતે દરમિયાન તેતેઓની પાસેવૃક્ષ નીચેઊભો રહ્યો.
9 તેઓએ તેનેકહ્યું, “તારી પત્નીસારા ક્યાંછે?” તેણે જવાબઆપ્યો, “ત્યાં, તંબુમાં છે.”
10 પ્રભુએ તેનેકહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારીપાસે પાછોઆવીશ અનેજો, તારીપત્ની સારાને દીકરોથશે.” તેની પાછળજે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએતે વાતસાંભળી.
11 હવે ઇબ્રાહિમ તથાસારા વૃદ્ધહતાં અનેતેઓને ઘણાંવર્ષ થયાંહતાં. જેઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મઆપે છે, તે ઉંમર, સારા વટાવીચૂકી હતી.
12 તેથી સારામનોમન હસીપડી. તેણેખુદને કહ્યું, “હુંવૃદ્ધ થઈગઈ છુંઅને મારોપતિ પણવૃદ્ધ છે, તો પછીકેવી રીતેપુત્ર જન્મેઅને હર્ષથાય?”
13 ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શામાટે સારાએમ કહેતાં હસીકે, ‘શુંહું ખરેખરમારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મઆપી શકીશ?’
14 ઈશ્વરને શુંકંઈ અશક્યછે? મેંનિયુક્ત કરેલાસમયે, વસંતમાં, હુંતારી પાસેપાછો આવીશ. આવતા વર્ષના આસમયે સારાને દીકરોથશે.”
15 પછી સારાએતે બાબતનો ઇનકારકરીને કહ્યું, “હુંતો હસીનથી,” કેમ કેતે ગભરાઈહતી. તેમણેજવાબ આપ્યો, “ના, તુંનિશ્ચે હસીછે.”
16 પછી તેપુરુષો ત્યાંથી જવાનેઊઠ્યા અનેસદોમ તરફજોયું. ઇબ્રાહિમ તેઓનેતેઓના રસ્તાસુધી વળાવવા તેઓનીસાથે ગયો.
17 પણ ઈશ્વરે કહ્યું, “જેહું કરવાનો છુંતે શુંહું ઇબ્રાહિમથી સંતાડું?
18 કેમ કેઇબ્રાહિમથી નિશ્ચે એકમોટી તથાસમર્થ દેશજાતિ થશેઅને તેનાવંશમાં પૃથ્વીના સર્વલોકો આશીર્વાદિત થશે.
19 મેં તેનેપસંદ કર્યોછે તેથીતે તેનાદીકરાઓને તથાતેના પછીથનાર તેનાપરિવારને એવુંસૂચન કરશેકે, તેઓન્યાયી થવાતથા ન્યાયકરવાને મારોમાર્ગ અપનાવે, તેમાટે કેઇબ્રાહિમ સંબંધી મેંજે કહ્યું છે, તે તેઓપાળે.”